મારા પંચાયત વિભાગે એક મહત્વનો નિર્ણય કર્યો છે.રાજ્યના તલાટી કમ મંત્રીઓના ભથ્થામાં વધારો કરી દેવામાં આવ્યો છે.અગાઉ ભથ્થું પ્રતિ માસિક ₹900 જે મળતું હતું તે હવે ₹3,000 મળશે.
મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટના ખુબ જ કમનસીબ છે. હું સ્થળ પર જ છું. સૌને નમ્ર અપીલ કે આ દુઃખની ઘડીમાં આપણે સૌ સાથે મળી શક્ય તેટલા લોકોને મદદરૂપ થઈએ.
નોંધ:જે જગ્યાએ બચાવ કાર્ય ચાલુ છે ત્યા ખોટી ભીડ ના કરીએ જેથી રાહતકાર્યમાં કોઈ અડચણ ના આવે.
-બ્રિજેશ મેરજા
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા પંચાયત સેવા વર્ગ-૩ તલાટી કમ મંત્રી (ગ્રામ પંચાયત સેક્રેટરી)ની જગ્યાઓ પર પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે તા.૨૮-૦૧-૨૦૨૨ થી તા.૧૫-૦૨-૨૦૨૨ દરમ્યાન ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવનાર છે. (1/1)
આદરણીય વડાપ્રધાનશ્રી
@narendramodi
જી એ મારી સાથે મોરબી ઝુલતા પુલની દુઃખદ ઘટના અંગે જાણકારી મેળવી છે.
મુખ્યમંત્રીશ્રી
@Bhupendrapbjp
પણ મારી સાથે સતત સંપર્કમાં છે.
આજ રોજ માન.મુખ્યમંત્રીશ્રી
@Bhupendrapbjp
સાહેબના માર્ગદર્શન મુજબ પંચાયત વિભાગના અધિકારીશ્રીઓ અને તલાટી કમ મંત્રી મહામંડળના આગેવાનો સાથે તેઓના વર્ષો જુના અલગ અલગ પડતર પ્રશ્નો/માંગણીઓ પર ચર્ચા વિચારણા કરીને (1/1)
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની (૧) જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તા.૦૮-૦૧-૨૦૨૩ ના રોજ (1/1)
ગુજરાત પંચાયત સેવા પસદગી મંડળ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ-૩ના જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ) (વર્ગ-૩) સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે તા.૧૮-૦૨-૨૦૨૨ થી તા.૦૮-૦૩-૨૦૨૨ દરમ્યાન ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવેલ છે .
આજ રોજ મારા પંચાયત વિભાગના ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા પંચાયત સેવાની વિવિધ સંવર્ગની ખાલી જગ્યા પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવેલ છે. (1/1)
આજરોજ સ્વર્ણિમ સંકુલ-2 ખાતે રાજ્યક્ષાના શ્રમ,રોજગાર,પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી તરીકે કાર્યભાળ સંભાળ્યો હતો.
આ પ્રસંગે દેવી-દેવતાઓ તથા પૂજ્ય પિતાશ્રીના આશીર્વાદ લીધા હતા. (1/1)
કોરોનાના સામાન્ય લક્ષણો જણાયા બાદ મેં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આથી હોમ આઇસોલેશનમાં છું. આ દરમ્યાન ગુજરાત સરકારના મંત્રીશ્રી તરીકે મારા વિભાગના લોક પ્રશ્ર્નોના યોગ્ય નિરાકરણ માટે પ્રયત્નશીલ છું અને રહીશ.
આજ રોજ મારા પંચાયત વિભાગના ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા પંચાયત સેવાની વિવિધ સંવર્ગની ખાલી જગ્યા પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવેલ છે. (1/1)
ઉમેદવારોની લાગણીને ધ્યાને લઇ ગુજરાત સરકારશ્રી દ્વારા અગત્યનો નિર્ણય
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ,ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક:- ૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) સંવર્ગની કુલ ૩૪૩૭ જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે (1/1)
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા પંચાયત સેવા વર્ગ-૩ ના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ) સંવર્ગની જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે તા.૧૬-૦૫-૨૦૨૨ થી તા.૩૧-૦૫-૨૦૨૨ દરમ્યાન ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. (1/1)
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આંકડા મદદનીશ વર્ગ - ૩ ની સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ ૩૦/૦૪/૨૦૨૨ના રોજ યોજાયેલ.પરીક્ષા આપેલ ઉમેદવારોની OMR SHEET ડાઉનલોડ કરવાની જરૂરી સૂચનાઓ.
મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા બચાવ રાહત કામગીરી વધુ વેગવાન બનાવવામા આવી છે. NDRFની 3 પ્લાટૂન, ઇન્ડિયન નેવીના 50 જવાનો અને એરફોર્સના 30 જવાનો આર્મી જવાનોની બે કોલમ તેમજ ફાયર બ્રિગેડની 7 ટીમ રાજકોટ, જામનગર, દીવ અને (1/1)
ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2022 માટે ભારતીય જનતા પાર્ટીના જાહેર થયેલા સૌ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ...
#ભરોસાની_ભાજપ_સરકાર
#કમળ_ખીલશે_ગુજરાત_જીતશે
#આ_ગુજરાત_મેં_બનાવ્યું_છે
જે આમ આદમી પાર્ટી ગુજરાત વિરોધી તત્વોના સાથથી સરકાર બનાવવા માંગે છે એમની ઈચ્છા ક્યારેય પૂર્ણ નહીં થાય. આપણા ગુજરાતમાં ગુજરાત વિરોધી પાર્ટી ન જોઈએ. #ગુજરાત_વિરોધી_AAP
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની અધિક મદદનીશ ઇજનેર(સિવીલ) (વર્ગ-૩) સંવર્ગની ખાલી જગ્યા પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.(1/1)
નૂતન સરકારના મારા પંચાયત વિભાગમાં ઇતિહાસમાં પ્રથમ વખત 24 કલાકમાં 1067 કર્મચારીની આંતરિક જિલ્લા બદલી કરવામાં આવી છે.
સાથો સાથ શ્રમ-રોજગાર વિભાગમાં પણ 1165 કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.
માનનીય મુખ્યમંત્રીશ્રી
@Bhupendrapbjp
ના વડપણ હેઠળની ભાજપ સરકારનો આ નિર્ણય ખુબ સરાહનીય છે.
રાજ્ય સરકારશ્રી દ્વારા અત્યારે સુશાસન સપ્તાહની ઉજવણી ચાલી રહી છે ત્યારે સીધી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા પંચાયત હસ્તકના સેવા વર્ગ-3ની વિવિધ આવનાર ભરતી માટે (1/1)
આજરોજ મારા મંત્રી તરીકે આવતા વિભાગ એવા પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા પંચાયત સેવાના વિવિધ સંવર્ગોમાં સીધી ભરતી થી પસંદગી પામેલા કુલ 5763 ઉમેદવારોને આજ રોજ મહાત્મા મંદિર ખાતે (1/1)
📱 હવે દરેક નાગરિક 70309 30344 પર વોટ્સએપ કરી મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાઈ શકશે
📱 સંપર્ક, અરજી, ફરિયાદ સહિતની બાબતો માટે વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે
આજરોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. આ તકે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેનશ્રી નરેશભાઈ શાહ સહીત સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા.
પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના દ્વારા તાજેતરમાં લેવાયેલ "લેબોરેટરી ટેકનીશીયન (વર્ગ -3),"નું પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે. તામારુ રિઝલ્ટ જોવા માટે સાઈટની વિઝીટ કરવા વિંનતી છે. (1/1)
આજે 14 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં રાજ્ય સરકારના 11 વિભાગોની 312 જેટલી સેવાઓ ઉપલબ્ધ થઈ રહી છે. આ કારણે ગ્રામજનોને શહેરોના ધક્કા ખાવામાંથી મુક્તિ મળી છે.
#IndiasTechade
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના અંગે આદરણીય વડાપ્રધાનશ્રી
@narendramodi
જી એ મુખ્યમંત્રી
@Bhupendrapbjp
અને મંત્રી બ્રિજેશ મેરજા પાસેથી તમામ વિગતો મેળવી છે. વધુમાં વડાપ્રધાન દ્વારા બચાવ કાર્યમાં કોઈ કસર ન છોડવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.(1/1)
આજ રોજ માનનીય મુખ્યમંત્રીશ્રી
@Bhupendrapbjp
જીએ સ્વર્ણિમ સંકુલ-1 ખાતે મુખ્યમંત્રી તરીકેનો પદભાર ગ્રહણ કર્યો તે સમયે માનનીય મુખ્યમંત્રીશ્રીને શુભકામનાઓ પાઠવી.
આજ રોજ ગાંધીનગર ખાતે રાજ્યના તમામ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ (D.D.O.) સાથે બેઠક યોજી.
આ બેઠકમાં જિલ્લા પંચાયતની વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી.
જિલ્લા વિકાસ અધિકારીઓને જિલ્લાના સર્વાંગી અને સમતોલ વિકાસ માટે જરૂરી સૂચનો કર્યા.
આવતીકાલે GMDC ખાતે મારા પંચાયત વિભાગ અંતર્ગત "આપણું ગામ, આપણું ગૌરવ-ગુજરાત પંચાયત મહાસંમેલન'' કાર્યક્રમ માનનીય પ્રધાનમંત્રી શ્રી
@narendramodi
જીની અધ્યક્ષતામાં યોજાનાર છે ત્યારે આજ રોજ માનનીય મુખ્ય મંત્રીશ્રી, ભાજપના આગેવાનો તથા પદાધિકારીઓ સાથે તમામ વ્યવસ્થાનો તાગ મેળવ્યો.
મોરબીની દુર્ઘટનામાં જાન ગુમાવનારા દિવંગત આત્માઓની શાંતિ તેમજ તેમના પરિવારજનોને પરમાત્મા આ આઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે આપણે સૌ શાંતિ પ્રાર્થનામાં જોડાઈએ.(1/1)
લોથલ ખાતે દેશનું પ્રથમ મેરીટાઈમ મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી
@narendramodi
જીના દૂરંદેશી નેતૃત્વમાં ગુજરાતનો થઈ રહ્યો છે અવિરત વિકાસ. #ભાજપ_સાથે_અગ્રેસર_ગુજરાત