આદરણીય વડાપ્રધાનશ્રી
@narendramodi
જી એ મારી સાથે મોરબી ઝુલતા પુલની દુઃખદ ઘટના અંગે જાણકારી મેળવી છે.
મુખ્યમંત્રીશ્રી
@Bhupendrapbjp
પણ મારી સાથે સતત સંપર્કમાં છે.
@brijeshmeja1
@narendramodi
@Bhupendrapbjp
જાણકારી મેળવવાથી શુ ફાયદો થશે તમારા પાપે લોકોના જીવ ખોવાનો વારો આવ્યો જો આમા તમારો ભાગ ના હોય તો રીનોવેશન નું કામ કરનાર કંપની પર કાર્યવાહી થશે કે પછી લઠ્ઠાકાંડ ની જેમ દબાવી દેવામાં આવશે?
@brijeshmeja1
@narendramodi
@Bhupendrapbjp
તમારે અત્યારે ટ્વીટ માં નહિ પણ કામ માં ધ્યાન આપવું જોઈએ ...મહેરબાની કરી ને મારા ગુજરાત ની હાલત કફોડી ના કરશો..હું કોઈ પાર્ટી તરફથી નથી પણ મારી વેદના છે..
@brijeshmeja1
@narendramodi
@Bhupendrapbjp
આટલી ગંભીર સ્થિતિમાં પણ retweet સુજે છે ગજબના નેતા છો 🙏આટલા તો તકવાદી ના બનો હાલ ત્યાં મદદ ની જરૂર છે ખોટી ભીડની નહિ. તમારુ ચાલે તો ત્યાં પણ ધર્મ કે જાતી પૂછી મદદ કરો. સારું છે હજુ લોકોમાં માનવતા છે કે તંત્રની રાહ નથી જોતું,પેલા જેટલા નદીtમાં છે એમની મદદ કરો retweet મોડું પણ થશે
@brijeshmeja1
@narendramodi
@Bhupendrapbjp
સાત વર્ષની ગેરેંટી કોન્ટ્રાક્ટરે આપી હતી...અને ચાર દિવસ મા પુલ ટુટી ગયો...પ્રાઇવેટ કંપની ને કોન્ટ્રાક્ટ આપી દીધો...અને મોરબી નગરપાલિકા ને ખબર પણ નથી...સેફ્ટી સર્ટિફિકેટ પણ આપ્યું નથી...આ રાજ્ય સરકાર નો 100% ભ્રષ્ટાચાર છે...
@brijeshmeja1
@narendramodi
@Bhupendrapbjp
Aava accident ma culprits ne 14 year ni jail thavi joi e.Pachi e koi pan leval na officer hoi k BJP na mantri hoi.Paisa aapi Deva thi tame koi na ghar nu Manas pachu nai aapi Sako.Etle j je pan aama responsible che ena ghar na member ne jail bhega Karo etle khabar pade k su thai
@brijeshmeja1
@narendramodi
@Bhupendrapbjp
તમે પ્રજાના પ્રતિનિધિ તરીકે,આ દુર્ઘટના માં ભોગ બનનાર દરેક વતી એક FIR દાખલ કરો તેમાં ગુનેગારો તરીકે જિલ્લા કલેકટર,મુખ્યઇજનેર, જવાબદારો,આ માનવવધ માટે જેલના સળિયા પાછળ જાય એવી પાકી વ્યવસ્થા કરો. પ્રજાના આશીર્વાદ મળશે અને સરકારી તંત્ર સુધરશે અને પોતાના કામ પર ધ્યાન આપશે નહિ કે સભાઓ