@brijeshmeja1
@narendramodi
આવતી કાલે જઈ ને શુ કરવાનો 200 જણા ના જનાજા માં જશે ??? કે કે ૨૦૦ જણા ને અગ્નિદાહ આપવા જશે ??? જ્યારે ખરેખર જરૂર હોય ત્યારે તો તાયફા કરવામાંથી ઊંચે નઈ આવે
@brijeshmeja1
@narendramodi
આજે સાહેબ માટે ચૂંટણી જીતવા માટેનો કાર્યક્રમ જરૂરી હતો હવે 1 લી તારીખે મોરબી જઈને મગરમચ્છ ના આસુ સારવાની જરૂર નથી સાહેબ માટે તો ચૂંટણી જીતવી મહત્વની છે
@brijeshmeja1
@bhavin_09
@narendramodi
મોદી તો આવશે પણ તમેં હાજર રહેજો..
ભારત માં આગવી ઓળખ વાળું મોરબી ને તમે રાજનેતાઓ એ પૈસા છાપવા નું મશીન સમજીયું છે...પાયા ની જરૂરિયાત પણ તમે નથી આપી શક્યા ..કપાતર છો તમે...તમારી પેઢીયુ પણ એનાથી ખરાબ રીતે મરશે... હિસાબ થશે ઉપરથી...
@brijeshmeja1
@narendramodi
Have su Marva vara to gaya bichara.
Bhrastachar thato to tyare kya gaya ta badha.
Have marela par rajkaran karva aavijase badha.