વાવાઝોડાની સંભવિત અસરથી દરિયાકાંઠાના વિસ્તારોને બચાવવા રાજ્ય અને કેંદ્ર સરકારના પ્રયાસો અભિનંદનને પાત્ર છે.મુખ્યમંત્રી ,મંત્રીમડળના સભ્યો,તેમજ રાજ્યના અધિકારીઓ, કર્મચારીઓ અને જન પ્રતિનિધિઓએ જે આગોતરું આયોજન કર્યું તેને લઈ એક ગુજરાતી હોવાનું ફરી એક વખત ગૌરવ અનુભવુ છું.
,