હે કાગ ! નળ,નીલ,અંગદ,પનસ,કેસરી,જાંબુવન,સુગ્રીવ વગેરે મહા શૂરવીરોએ શ્રીરામની સાથે રહી લંકાના રણમાં જીત અપાવી હતી,પણ આજે એ કોઈનું ક્યાંયે નિશાન નથી,અને એ સૌની પાછળ બેસવાવાળો જે હનુમાન,એનું ગામેગામ મંદિર છે.એનું કારણ એ કે શ્રીરામમાં એની નિષ્કામ ભક્તિ હતી.
–કવિ કાગ
#hanumanjanmotsav