હું આત્મા છુ. આ ઉધારી ના શરીર માં વાસ કરું છું થોડા સમય માટે, પછી આ શરીર પણ ખાલી કરી દઈસ તો પછી મોહ શેનો?
1
0
1
Replies
જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે યાદ રાખવું કે સુ મારી ઇચ્છા પ્રમાણે નથી થઈ રહ્યું. ને મારી ઇચ્છા પ્રમાણે કઈ થવું એ જરૂરી પણ નથી. આ શરીર, જ્ન્મ, પરિવાર, જે પણ કંઈ છે, એક પણ વસ્તુ મારી ઇચ્છા થી થઈ નથી તો પછી ગુસ્સો શેનો.
1
0
1